Friday, April 19, 2024
HomeGujaratમોરબી ના અમરેલી ના પાટિયા પાસે ૧૬ જીવતા પાડા લઈ જતા બે...

મોરબી ના અમરેલી ના પાટિયા પાસે ૧૬ જીવતા પાડા લઈ જતા બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા ના અમરેલી ગામ ના પાટિયા પાસે થી 15 જીવતા પાડા અને 1 પાડી સાથે ત્રણ શખસો ને ઝડપી લેવામાં આવ્યા છે .

- Advertisement -
- Advertisement -

મોરબી ના કન્ડલા હાઇવે પર આવેલ અમરેલી ગામ ના પાટીયા પાસે થી 16 જીવિત પશુઓ સાથે આરોપી અલીશા હુસેનશા શેખ ઉ.34 રહે.અંજાર શેખ ટીમ્બો ,અલી કાસમ કટારીયા ઉ .41 રહે ખાટકી વાસ,રાજકોટ વાળા ને રજી. GJ 12 BV 3700 કિં. રૂ.3,50,000 ની બોલેરો માં 16 નંગ જીવિત પશુ કી. રૂ.16000 અને એક ધારદાર છરી સાથે તથા કુલ રૂ.3,66,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા .

ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછ માં વધુ એક શખ્સ ઇશમાઇલશા જમાલશા શેખ રહે.અંજાર શેખ વાળા નું નામ ખુલ્યું હતું. ઉપરોકત શખ્સો વિરુદ્ધ હથીયારબંધી અને પશુ પ્રત્યે ઘાતકી પણા નો ગુનો નોંધી ફરાર આરોપી ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!