Sunday, April 28, 2024
HomeGujaratરફાળેશ્વર મકનસર રેલવે ટ્રેક પર ડેમુ ટ્રેનની હડફેટ અજાણ્યાં પુરુષનું મોત નીપજ્યું

રફાળેશ્વર મકનસર રેલવે ટ્રેક પર ડેમુ ટ્રેનની હડફેટ અજાણ્યાં પુરુષનું મોત નીપજ્યું

મોરબી વાંકાનેર રેલ્વે લાઈન પર ડેમુ ટ્રેન ની હડફેટ 47 વર્ષના અજાણ્યાં પુરુષનું મોત નીપજ્યું છે જેની વાલી વારસાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રફાળેશ્વર મકનસર વચ્ચે રેલ્વે કી.મી.૧૮/૩ થી ૧૮/૪ વચ્ચે ટ્રેક પર વાંકાનેરથી મોરબી તરફ ધસમસતી આવતી ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા અજાણ્યો માણસ (ઉ.વ.આશરે ૪૭) નું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં રેલવે પોલીસે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ૨૦ નંબરની રેલ્વે ફાટક રાખી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!