Friday, May 3, 2024
HomeNewsMorbiમોરબીમાં શ્રી લીમડાવાળા મામાદેવના સાનિધ્યમાં આવતીકાલે વીર પુરુષ યજ્ઞનું આયોજન

મોરબીમાં શ્રી લીમડાવાળા મામાદેવના સાનિધ્યમાં આવતીકાલે વીર પુરુષ યજ્ઞનું આયોજન

મોરબીમાં શ્રી લીમડાવાળા મામદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરપુરુષ યજ્ઞનું આવતીકાલે તા.15/04/2022 ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ, થશે બાદમાં બપોરે 12 કલાકે મહાપ્રસાદ,સાંજે 7 કલાકે મહાઆરતી અને રાત્રે 10 કલાકે રાવળદેવ ભાવેશભાઈ(સુરેન્દ્રનગરવાળા)સાથે ડાક – ડમ્મરનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી લીમડાવાળા મામાદેવ ના મંદિરે દર ગુરુવારે સાંજે 6-30 કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરેલ છે.

તો મોરબી ની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા શ્રી લીમડાવાળા મામદેવ મિત્ર મન્ડલ તરફથી ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

એડ્રેસ-6 લાતી પ્લોટ મુનનગર પટેલ ટ્રાન્સપોર્ટ પાસે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!