Thursday, March 28, 2024
HomeGujaratબદ્રીનાથ જયોતિષ પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ટંકારાની મુલાકાતે

બદ્રીનાથ જયોતિષ પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ટંકારાની મુલાકાતે

ટંકારા રાજવી પરિવારના ધુવદાદાને બંગલે દર્શનનો લાભ આપ્યો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી ના શંકરાચાર્યપીઠાધીરોહણ એવું મહાભિનંદન સમારોહ નિમિત્તે આજે ઉત્તરામ્નાય અનંતશ્રી વિભુષિત બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ટંકારાના ધુવનગર ખાતે આગમન થયું હતું જ્યા ટંકારા રાજવી પરિવારના ધુવકુમારસિંહ જાડેજા પરીવાર દ્વારા શંકરાચાર્ય નું સ્વાગત કર્યું. અને ટુકુ રોકણ કરી લોકો ને દર્શનનો લાભ આપી દ્રારકા જવા પ્રસ્થાન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!