Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : આંબેડકરનગરમાં રહેતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : આંબેડકરનગરમાં રહેતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરનાં આંબેડકરનગર શેરી નં. ૫માં રહેતા રાહુલભાઈ રાજેશભાઈ વાઘેલા (ઉં.વ.૨૨) નામનાં યુવાને ગઈકાલે તા. ૧૫નાં રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!