Saturday, April 27, 2024
HomeNewsWakanerવાંકાનેર ABVP માં નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી

વાંકાનેર ABVP માં નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી

વાંકાનેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)માં નવા હોદેદારો તેમજ કારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં નગર મંત્રી તરીકે જયદીપ ડાભી,
સહ નગર મંત્રી તરીકે જયદીપ એન ત્રિવેદી, તેમજ સહ નગર મંત્રી મનિષ મહાલિયા, સહ નગર મંત્રી જયદીપસિંહ, ઝાલા, કેમ્પસ પ્રમુખ રવિન્દ્રસિંહ ઝાલા, સહ કેમ્પસ પ્રમુખ દિપસિંગ બગા, સોશિયલ મીડિયા સંયોજક મયૂર સોલંકી,
કાર્યાલય મંત્રી શિવરામ દાદલ,
SED સંયોજક મિલન ભટ્ટી,
SED સહ સંયોજક તુષાર વાઘેલા, કારોબારી સદસ્ય વત્સલ કાગડા, અમિનેષ મહેતા, ધવલ વસાનીયા, અનિલ લામકા, યશરાજ રાઠોડ, ૠત્વિક પરમાર, કર્મરાજસિંહ ઝાલા, ચિરાગ ગોહેલ, શિવમ જોષી, જશબીરસિંગ બગાની નિમણૂક કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!