Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : પંચાસર ગામે નદીનાં પાણીમાં ડુબી જતાં બાળકનું મોત

વાંકાનેર : પંચાસર ગામે નદીનાં પાણીમાં ડુબી જતાં બાળકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા કિશનભાઈ મુનાભાઈ ધામેચા (ઉ.વ.૬) નામનું બાળક ગઈકાલે તા. ૨૯નાં રોજ પંચાસર ગામની નદીમાં કોઈ કારણસર ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને વાંકાનેર સીવીલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માતે મોતનાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!