Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : માર્ચ એન્ડીંગને કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૨૪ થી ૩૧...

વાંકાનેર : માર્ચ એન્ડીંગને કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૨૪ થી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૨૪ માર્ચથી તા. ૩૧ માર્ચ સુધી બંધ રહેશે તેવી માહિતી યાર્ડના ચેરમેન પાસેથી પ્રાપ્ત થઇ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેનની અખબારી યાદી જણાવે છે કે વર્ષ ૨૦૨૦-૨૧ ના માર્ચ એન્ડના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડ બંધ હોય છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીનો માલ ઊંઝા, રાજકોટ, ગોંડલ જેવા યાર્ડમાં જતો હોવાથી યાર્ડમાં માર્ચ એન્ડની રજાઓ હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૨૪ માર્ચથી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે તા ૩૧ માર્ચથી માલની ઉતરાઈ શરુ કરાશે અને તા. ૧ એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરુ થશે જેની ખેડૂત ભાઈઓએ નોંધ લેવા જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!