Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં આજથી ઘઉની આવક બંધ કરવામાં આવી

વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં આજથી ઘઉની આવક બંધ કરવામાં આવી

વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં હાલમાં ધઉની પુષ્કળ આવક હોય તેમજ ઉપરના મોટા યાર્ડ તથા વેપારી દ્વારા ધઉની ખરીદી ઓછી હોય કોરોનાની હાલની પરિસ્થિતીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં ધઉનો મોટો જથ્થો વેચાયા વગર પડી રહ્યો છે. માટે આ પરિસ્થિતીને ધ્યાનમાં લઈ આગલી જાહેરાત સુધી વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજથી ધઉંની ઉતરાય બંધ કરવામાં આવી છે. માટે તમામ ખેડૂતો, વાહનવાળાઓ, ધઉના ચારણાવાળા અને દલાલ મિત્રોએ ખાસ નોંધ લેવી અને આગલી જાહેરાત સુધી વાંકાનેર માર્કેટ યાર્ડમાં ધઉં લાવવા નહીં તેવું એ.પી.એમ.સી. વાંકાનેરના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!