Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી માર્કેટિંગ યાર્ડમાં તા.8 થી 11 એપ્રિલ સુધી ઘઉં-ચણાની આવક બંધ કરાઈ

મોરબી માર્કેટિંગ યાર્ડમાં તા.8 થી 11 એપ્રિલ સુધી ઘઉં-ચણાની આવક બંધ કરાઈ

સોમ, બુધ અને શુક્રવારે ઘઉં અને મંગળ, ગુરુ અને શનિવારે ચણાની ઉભા વાહનમાં હરરાજી કરવા નક્કી કરાયું

- Advertisement -
- Advertisement -

મોરબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા આવતીકાલથી કોરોના સંક્રમણને પગલે ઘઉં અને ચણાની આવક બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અન્વયે ખેડૂતો માટે નવી વ્યવસ્થા ગોઠવી સોમ, બુધ અને શુક્ર ઘઉં અને મંગળ, ગુરુ અને શનિવારે ચણાની ઉભા વાહનમાં હરરાજી કરવા નક્કી કરાયું છે અને દલાલ ભાઈઓને ગામડે-ગામડે ખેડૂતમિત્રોને જાણ કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!