Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં પ્રેમિકાના લગ્ન થઇ જતા પ્રેમીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીમાં પ્રેમિકાના લગ્ન થઇ જતા પ્રેમીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લીવેન્જા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મૂળ બિહારનો વતની આસમકુમાર અરુણકુમાર સિંહ યાદવ (ઉ.૧૮)ને તેની બહેન બેબીદેવીની નણંદ સાથે પ્રેમ સંબધ હોય અને તેના લગ્ન ગત તા.૨૪ ના રોજ થઇ જતા આસમકુમાર યાદવને લાગી આવતા તેને પોતાના લેબર કવાર્ટરની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!