Sunday, April 28, 2024
HomeGujaratમોરબીમાં યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ૭૦ બેડની સુવિધા વાળુ કોવિડ કેર સેન્ટર...

મોરબીમાં યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ૭૦ બેડની સુવિધા વાળુ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

આ કોવિડ સેન્ટરમાં ૩૫ જેટલા ઓકિસજન બેડની સુવિધા ઉપલબ્ધ…

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં કોરોનાનો કહેર વર્તાય રહેયો છે ત્યારે યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત તથા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને જયદીપ એન્ડ કંપનીના સહયોગથી ૭૦ બેડની સુવિધા વાળુ સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર આજે શ્રી દશાશ્રીમાળી વણિક વાડી,બેંક ઓફ બરોડાની સામે,મોરબી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૩૫ જેટલાં ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. આ કોવિડ સેન્ટરનો કોઈપણ વ્યક્તિ નાતજાતના ભેદભાવ વગર સર્વજ્ઞાતિનાં લોકો લાભ લઈ શકશે. આ કોવિડ સેન્ટરમાં દાખલ થતા દર્દીએ કોરોના પોઝિટિવ રિપોર્ટ, સીટી સ્કેન રીપોર્ટ, આધારકાર્ડ, અગાઉ જે ડૉક્ટરને બતાવેલ હોય તેનાં કાગળો સાથે રાખવા આવશ્યક છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!