Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું

મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિતે મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના નેજા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. કોરોના મહામારીને પગલે સરકારી નિયમો અનુસાર મર્યાદિત લોકોની હાજરીમાં મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં પાટ, ભજન યોજવામાં આવ્યા હતા. કોરોના ગાઈડલાઈનને અનુસરીને ભક્તોએ યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમ સેવક મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!