Monday, May 20, 2024
HomeGujaratકોરોના મોરબી જિલ્લામાં આજે ૧૩૮ કેસ નોંધાયા:૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના મોરબી જિલ્લામાં આજે ૧૩૮ કેસ નોંધાયા:૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા

આજે મોરબી જિલ્લામાં નવા ૧૩૮ કેસ નોંધાયા હતા.અને ૧૬૧૩ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.નોંધાયેલા કેસ પૈકી મોરબી શહેર વિસ્તાર ૬૮ કેસ,મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૩૧ કેસ,વાંકાનેર શહેરી વિસ્તારમાં ૦૫ કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૬ કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૬ કેસ, અને માળિયા ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ જેટલા કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

વધુમાં આજે જિલ્લામાં ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેમાં મોરબીમાંથી ૧૯૪, વાંકાનેરમાંથી ૧૩ ,હળવદમાં થી ૦૮, ટંકારામાં ૨૮ અને માળિયામાથી નવ દિવસ થયા હતા ખેતી હવે મોરબી જિલ્લામાં સ્કુલ એક્ટિવિટી નો આંકડો ૧૪૨૩ થવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!