Sunday, May 19, 2024
HomeGujaratકોરોના ના આજે નવા ૨૧ કેસ નોંધાયા:એક દર્દી નું મોત

કોરોના ના આજે નવા ૨૧ કેસ નોંધાયા:એક દર્દી નું મોત

આજરોજ જિલ્લા માં કુલ ૧૨૪૨ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નોંધાયેલા પોઝિટિવ કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૧૨ કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૦૩ કેસ , વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૪ કેશ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

જ્યારે માળીયા ના એક ૫૪ વર્ષીય પુરુષ દર્દી નું મોત નીપજ્યું હતું અને મૃતક દર્દી ને જૂની એક પણ બીમારી પણ ન હતી પણ સાથે સાથે તેઓએ કોરોના વેકસીન ના એક પણ ડોઝ લીધા ન હતા .

જ્યારે જિલ્લામાં ૧૧૪ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૯૬,ટંકારામાંથી ૦૪,હળવદ માથી ૦૪,ટંકારા માંથી ૦૮ અને માળિયામાથી ૦૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી કુલ એક્ટિવ કેસ નો આંકડો ૩૬૫ થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!