Friday, April 26, 2024
HomeGujaratકોરોના ના આજે નવા ૩૮ કેસ નોંધાયા:૧૩૫ દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના ના આજે નવા ૩૮ કેસ નોંધાયા:૧૩૫ દર્દીઓ સ્વસ્થ થયા

આજરોજ જિલ્લા માં કુલ ૧૨૩૮ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નોંધાયેલા પોઝિટિવ કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૨૪ કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૦૬ કેસ , વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૨ કેસ,હળવદ શહેર વિસ્તારમાં ૦૧ કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૩ કેશ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

જ્યારે જિલ્લામાં ૧૩૫ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૧૦૧,ટંકારામાંથી ૧૦,હળવદ માથી ૦૪,ટંકારા માંથી ૧૦ અને માળિયામાથી ૧૦ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી કુલ એક્ટિવ કેસ નો આંકડો ૪૫૯ થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!