Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાસંગપરના ખેડૂતોને સહાય ચૂકવાઈ

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાસંગપરના ખેડૂતોને સહાય ચૂકવાઈ

માળીયા તાલુકાના રાસંગપરગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ ભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલમાં PGVCL ની લાઈન નીકળે છે જેમાં આગ લાગવાથી ખેતરના ઉભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું જે ફરિયાદને લઈ ખેડૂતો દ્વારા PGVCL તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામા ન આવ્યો હોવાથી ખેડૂતોમાં તંત્રના વલણ સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે આ ખેડૂતોને મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનO ચેરમેન અજયભાઇ લોરીયા એ ખેડૂતોને 25-25 હજારના ચેક આપી આર્થિક સહાય કરી હતી આ તકે જેમાં માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી, ભારદ્વાજ ભાઈ રંગપરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!