Friday, September 20, 2024
HomeGujaratસમસ્ત હિન્દુ સંગઠનો તથા શ્રી રાજપુત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રાનું...

સમસ્ત હિન્દુ સંગઠનો તથા શ્રી રાજપુત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન

મહારાણા પ્રતાપજીની જન્મ જયંતી નિમિત્તે મોરબીમા પેહલીવાર શ્રી રાજપુત કરણી સેના તથા સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા આગામી ૨૨-૫-૨૦૨૩ ને સોમવારના રોજ સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હિન્દુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા હિંદવા શાલીગ્રામની જન્મ જયંતી ભવ્ય અતિ ભવ્ય ઉજવાયએ માટે સમસ્ત હિન્દૂ સંગઠનો તથા શ્રી રાજપુત કરણી સેના દ્વારાએક ભવ્ય રેલીનું આયોજન કરેલ છે. જેમાં નહેરૂ ગેઇટથી સાંજે ૫-૦૦ વાગ્યે યાત્રાનો પ્રારંભ થશે. જે આગળ દરબાર ગઢ થઇને મહારાણા પ્રતાપ સર્કલ સુધી ફરશે. જેમાં તમામ હિન્દુ સંગઠનનોએ જોડાઈને એકલિંગજીના જાયાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!