Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી : ABVP મોરબી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી...

મોરબી : ABVP મોરબી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા આજે ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં જેમાં સ્વામી વિવેકાનંદ પૂજન ,સ્વામી વિવેકાનંદ જીવન આધારિત પ્રદર્શની ,પુષ્પ અર્પણ કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે ABVP મોરબી દ્વારા નવયુગ સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ શહેરની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ના જીવન પર આધારિત પ્રદર્શનીનું આયોજન તેમજ પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ દરબારગઢ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમા ને પુષ્પ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!