Saturday, September 21, 2024
HomeGujaratવાંકાનેરના તરકીયા ગામે ૩૪ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગતગટાવતા સારવારમાં મોત

વાંકાનેરના તરકીયા ગામે ૩૪ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગતગટાવતા સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહેતા નીતાબેન મુનાભાઈ લાલાભાઈ બાવડીયા ઉવ.૩૪ ગઈ તા.૦૪/૦૯ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા નિતાબેનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈ તા. ૦૫/૦૯ના રોજ નિતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આપઘાતમાં મૃત્યુના બનાવ અંગે ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અ.મોત રજી. કરી ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!