Monday, September 23, 2024
HomeGujaratહળવદ:૧૯ વર્ષીય યુવકનું કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત

હળવદ:૧૯ વર્ષીય યુવકનું કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત

મળતી માહિતી અનુસાર હળવદ ખારીવાડ વિસ્તારમાં રહેતા બ્રીજેશભાઇ દયારામભાઇ ચાવડા ઉવ-૧૯નું ગઈકાલ તા.૨૨/૦૯ના રોજ પરમેશ્વર સોસાયટી પ્રગતિ હોટલ પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ કારણોસર પડી જતા બ્રીજેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બ્રિજેશભાઈની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પર હજાર ડોક્ટરે જોઈ તપાસી બ્રીજેશભાઈને મૃત જાહેર કરી પોલીસમાં ટેલિફોનિક જાણ કરતા હળવદ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!