Tuesday, October 1, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડાનો નિર્ણય:મોરબી એલસીબી,વાંકાનેર તાલુકામાં પીઆઈની નિમણૂક કરાઈ:AHTU ની કામગીરી...

મોરબી જિલ્લા પોલીસ વડાનો નિર્ણય:મોરબી એલસીબી,વાંકાનેર તાલુકામાં પીઆઈની નિમણૂક કરાઈ:AHTU ની કામગીરી અન્ય પીઆઈને સોંપાઈ

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેર તાલુકા અને મોરબી એલસીબી પિઆઈની નિમણુક કરવામાં આવી છે તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કામગીરીમાંથી એક પીઆઈ ને મુક્તિ આપીને અન્ય પીઆઈ ને વધારાની કામગીરી તરીકે સોંપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

એલસીબી પીઆઈ એમ.પી.પંડ્યા

જેની વિગત મુજબ જોઈએ તો ઘણા લાંબા સમયથી ઇન્ચાર્જ પીઆઇ થકી ચાલતી મોરબી એલસીબી ટીમ ના પીઆઈ તરીકે એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા ની નિમણૂક કરવામાં આવી છે તેમજ અત્યાર સુધી પીએસઆઈ ના તાબા હેઠલ ચાલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પીઆઈ તરીકે ડી.વી.ખરાડી ની નિમણૂક કરવામાં આવી છે તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ની વધારાની કામગીરી કરી રહેલા સર્કલ પીઆઈ કે.કે.દરબાર ને વધારાની કામગીરીમાંથી મુક્ત કરી ને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની વધારાની કામગીરી લીવ રિઝર્વ પીઆઈ એસ.કે.ચારેલ ને સોંપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!