Friday, October 18, 2024
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહંત શ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં
ઉમિયા માતાજીનો યજ્ઞ, કુવારીકા પૂજા, મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવાના આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ સાથે સંત શ્રી રત્નેશ્વરીદેવીના જન્મ દિવસ નિમિત્તે કાલીકાનગર સ્કૂલના બાળકોને શિક્ષણ કીટ તેમજ દીકરીઓને લાણી, બાળકોને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકણભાઈ, કેશુભાઈ, ત્રિભોવનભાઈ, દિનેશભાઈ, ચુનીભાઈ, મહેશભાઈ અધારા કાળુભાઈ તેમજ આશ્રમના ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!