Friday, October 25, 2024
HomeGujaratચામુંડા રામા મંડળ દ્વારા ધૈર્યરાજસિંહની સહાય માટે રામા મંડળનું આયોજન કરાયું

ચામુંડા રામા મંડળ દ્વારા ધૈર્યરાજસિંહની સહાય માટે રામા મંડળનું આયોજન કરાયું

ફાળામાં એકત્રિત થયેલ સંપૂર્ણ રકમ રાજપુત કરણી સેનાને અર્પણ કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા.૨૫/૦૩/૨૦૨૧ના રોજ મોરબી ખાતે ચામુંડા રામા મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધૈર્યરાજ સિંહની મદદ માટે રામદેવજી મહારાજની આરાધના કરતા રામા મંડળના તમામ સભ્ય દ્વારા જે કઈ ફાળો એકત્રિત કરવામાં આવ્યો છે તે ધૈર્યરાજ સિંહની મદદમાં અર્પણ કરવામાં આવ્યો હતો. રામા મંડળ દ્વારા રાજપૂત કરણી સેના મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર સહમંત્રી ઓમદેવસિંહ જાડેજાને રુબરુ મળી ફાળામાં એકત્રિત થયેલ રકમ રૂ. 35,000/- ધૈર્યરાજસિંહની સહાય માટે અર્પણ કર્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!