Monday, May 20, 2024
HomeGujaratટંકારા પટેલ સમાજ એશોએશિયન દ્વારા રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ટંકારા પટેલ સમાજ એશોએશિયન દ્વારા રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ટંકારા ગુરૂકુલ (આર્ય સમાજ) ખાતે આવતીકાલે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન.

- Advertisement -
- Advertisement -

ટંકારામાં દયાનંદ ચોક પાસે આવેલ મહર્ષિ દયાનંદ ગુરુકુળ (આર્ય સમાજ) ખાતે ખાનગી હોસ્પીટલ અને ટંકારા પટેલ સમાજ એસોશીયેશન દ્વારા તા. 17ને રવિવારે સવારે 9-30થી બપોરે 12-30 કલાક સુધી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં જુદા જુદા સાત ડોકટરોની ટિમ સેવા આવશે આ કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા માટે મો. 75020 62222 પર સંપર્ક કરવાનો રહેશે. કેમ્પમાં ફ્રીમાં ડોકટરનું કન્સલસ્ટેશન, બી.પી., વજન, મશીન દ્વારા આંખની તપાસ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં સુગરનો રિપોર્ટ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં BMD (હાડકાની ઘનતા) કરી આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!