Saturday, April 20, 2024
HomeGujaratમાળીયા (મી)ના ચાંચાવદરડા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

માળીયા (મી)ના ચાંચાવદરડા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

મોરબી જામનગર હાઇવે પર આવેલ ચાંચાવદરડા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

આ ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર માળીયા મિયાણાં તાલુકા ચાંચાવદરડા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહેલ ક્રાન્તીભાઇ દેવજીભાઇ મુછડીયા નામના ૫૦ વર્ષના આધેડને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત વાળા ને હળફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં આધેડને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક નાશી છૂટતા મૃતકના સંબંધી સોઢુભાઇ ભીમાભાઇ મુછડીયા (ઉ.વ.૫૫ રહે ગામ પીપળીયા તાલુકો જિલ્લો મોરબી) એ માળીયા મિયાણાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે તાપસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!