Thursday, April 25, 2024
HomeGujaratમાળીયા મી.નાં મીઠાના કારખાના માં વીજળી પડતા સગીર નું મોત જ્યારે બીજો...

માળીયા મી.નાં મીઠાના કારખાના માં વીજળી પડતા સગીર નું મોત જ્યારે બીજો આશાસ્પદ યુવાન સારવારમાં ખસેડવામાં આવ્યો.

માળિયા નજીક એક મીઠાના કારખાનામાં વીજળી પડતાં એક કિશોરનું મોત થયું છે. જયારે તેની સાથે રહેલા બીજા એક યુવાનને ઇજા પહોંચી છે જેમાં મળતી વિગત અનુસાર માળિયા મી.ના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે આવેલ હબીબ નથુ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી માથે પડતા રોહિત સુખભાઈ પાટડીયા ઉ.વ.13નું મોત નીપજ્યું છે. જ્યારે રમેશ મહાદેવભાઈ ઉ.વ. 21ને ઇજા પહોંચી છે જેમાં માળીયા નજીક ભારે વરસાદના લીધે વીજળી પડતા તેર વર્ષના સગીર નું મોત થતા શ્રમિક પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે ઘટના ની જાણ થતાં પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને રોહિત પાટડિયા નામના સગીર નાં મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!