Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના સરતાનપર ચોકડી પાસે ચાલુ બસમાં આંચકી આવતા મુસાફરનુ મોત

મોરબીના સરતાનપર ચોકડી પાસે ચાલુ બસમાં આંચકી આવતા મુસાફરનુ મોત

મોરબીના સરતાનપર ચોકડી પાસે ગઈકાલે સવારના નવ વાગ્યા આસપાસ એક મુસાફર સબનકુમાર પૂર્ણાચંદ મૂમુ (રહે.મયુરભૂંજ ઓરિસ્સા) વાળા બસમાં બેસીને આવતા હતા તે દરમિયાન અચાનક ચાલુ બસમાં આંચકી આવતા તેઓને પ્રાથમિક સારવાર માટે લાલપર પ્રાથમીક સારવાર કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા પરન્તુ તેઓનું. મોત નીપજ્યું હોય જેથી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવા માટે મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવમાં આવ્યો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!