Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેર તાલુકામાં પરપ્રાંતીય સગીરાનું અપહરણ કરવામાં આવતા પોલીસ ફરીયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકામાં પરપ્રાંતીય સગીરાનું અપહરણ કરવામાં આવતા પોલીસ ફરીયાદ નોંધાઈ

વાંકાનેરના ગ્રામ્ય પંથકમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થયાની ભોગ બનનારના ભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં રહીને મજુરી કરતા પરિવારની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનારના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સગીર વયની બહેનને અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે સગીરા અપહરણ અંગે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!