Monday, April 29, 2024
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે રામનવમીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

મોરબીના રામધન આશ્રમ ખાતે રામનવમીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

મોરબી શહેરમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે લોકોની આસ્થાનુું કેન્દ્ર એવા મોરબીના રામધન આશ્રમ ખાતે કોરોનાનાં વધતા સંક્રમણને ટાળવા તકેદારીનાં ભાગરૂપે રામનવમીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હોય જેમાં રામનવમી નિમિતે પૂજા કરાઈ હતી અને નવરાત્રીના અનુષ્ઠાન નિમિતે હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ અને નાસ્તો અર્પણ કરવામાં આવ્યો હતો મહામારીના સમયમાં રામધન આશ્રમના મહંત માઁ ભાવેશ્વરી માતાજીએ લોકોને હિંમત રાખવા જણાવ્યું છે તેમજ યોગ્ય સારવાર કરાવવા માટે સહાય પણ કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!