Thursday, May 16, 2024
HomeGujaratમોરબી : RSSનાં સ્વયંસેવકો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું

મોરબી : RSSનાં સ્વયંસેવકો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું

મોરબીમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે બહોળા પ્રમાણમાં લોકોનો ઘસારો જોવા મળે છે જેને પગલે ગંદકી-કચરો ફેલાતો હોય આજરોજ તા.૨૧ને બુધવાર ના રોજ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સવારે ૫:૩૦ વાગ્યા થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીનાં ૧૫ જેટલા સ્વયંસેવક દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલ ના મેદાન માં સફાઈ કરવામાં આવી હતી અને કચરો એકત્રિત કરીને સળગાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ અભિયાન માં રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જીલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા અન્ય સ્વયંસેવક સેવા કાર્ય માં જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!