Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

મોરબીમાં ૩૦ ઓકટોબર નાં દિવસે સર્જાયેલ ઝૂલતા પુલ નું ગોઝારી દુર્ઘટનામાં કેટલાય નાં જીવન દીપ બુજાયા હતા તેમજ કેટલાય માતા પિતાના કાળજાના કટકા મોત નાં મુખમાં ધકેલાઈ ગયા હતા ત્યારે એ મૃતકોમાં એક દીકરીનો ગઇકાલે જન્મદિવસ હતો જેની પરિવારજનોએ બટુક ભોજન કરાવી ને ઉજવણી કરી હતી અને આ ઉજવણી દરમિયાન ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટી માં રહેતા સ્વ.મનીષાબેન રાજેશભાઈ ચૌહાણ ઝૂલતા પુલ દુર્ઘટના માં ભોગ બન્યા હતા અને તેમનો જન્મ તા.૧૭-૦૩-૨૦૦૧ નાં રોજ થયો હતો અં ગઇકાલે તેમનો જન્મદિવસ હતો ત્યારે સ્વ.મનીષાબેન નાં જન્મદિવસ ની પરિવારજનોએ બટુક ભોજન કરાવી તેમના ફોટો પાસ કેક કટિંગ કરી ને ઉજવણી કરી હતી તેમજ આ ઉજવણી માં ગાંધી સોસાયટી નાં લોકો પણ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!