Saturday, April 27, 2024
HomeGujaratમાળીયા(મી)માં પેસેંજર ટ્રેઈન હડફેટે આવી જતા યુવકનું મોત

માળીયા(મી)માં પેસેંજર ટ્રેઈન હડફેટે આવી જતા યુવકનું મોત

માળીયા(મી)ના વાદ્યરવા નજીક રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી પેસેંજર ટ્રેઈન હડફેટે ખાખરેચી ગામના યુવકનું કપાઈ જતા મોત નિપજતા માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગત મુજબ માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા ખીમજીભાઇ વિહાભાઇ શિયાર ઉવ.૩૩ ગત તા.૨૮ માર્ચના સાંજના ૮ વાગ્યાના અરસામાં વાધરવા રેલ્વે ટ્રેક કી.મી. ૬૮૯/૨ તથા ૬૮૯/૧ વચ્ચે પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા કપાઇ જતા ટર્મનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતક ખીમજીભાઈના સગા સંબંધી તેમની લાશ CHC જેતપર ખાતે પી.એમ. કરાવવા લઇ જતા ફરજ પરના ડોક્ટરે બનાવની જાણ માળીયા(મી) પોલીસ મથકમાં કરતા પોલીસે અ.મોત. દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!