Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરમાં પતિ-પત્ની વચ્ચે થયેલ સામાન્ય બાબતના ઝઘડામાં લાગી આવતા પત્નીએ ગળેફાંસો ખાઈ...

વાંકાનેરમાં પતિ-પત્ની વચ્ચે થયેલ સામાન્ય બાબતના ઝઘડામાં લાગી આવતા પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી અનુસાર વાંકાનેરના માટેલ રોડ ઉપર બ્રાવેટ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની વતની રાધા દિનેશ વર્મા ઉવ.૩૭ ના ભાઈને તેમના પતિએ ઉછીના રૂપિયા આપ્યા હોય જે રૂપિયા મૃતક રાધાબેનના પતિએ પરત માંગતા જે બાબતે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયેલ હોય જે બાબતે મૃતક રાધાબેનને લાગી આવતા પોતાના રૂમે પોતાની જાતે ખાટલાની કાપડની પાટી સીલીંગ પંખાના છત પર હુકમાં બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે સમગ્ર અપમૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!