Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના બેલા (આમરણ) ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના બેલા (આમરણ) ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં વધુ એક આપઘાતનો ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા ગોપાલભાઇ દેસાભાઇ ચાવડા નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા તેના ભાઈ શાંતિલાલ દેસાભાઇ ચાવડા તેમને તાત્કાલિક મોરબી સરકાર હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલ હતા. પરંતુ તેઓને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!