Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં કચરો સળગાવવા જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં કચરો સળગાવવા જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રેલવે કોલોની ધકકવાળી મેલડી માતાજીના ના મંદિર પાસે રેલવે કોલોનીમાં રહેતા બીપીનભાઈ ભનુભાઈ ડાઠીયા પોતે હાથમાં કેરોસીન લઇ કચરાનો ઢગલો સળગાવવા છતાં હોય ત્યારે સીસામાંથી કેરોસીન પોતાના હાથ પર જ પડી જતા આખા શરીરે આગ લાગી હતી ત્યારે તેમને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ રાજકોટ ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં મૃત્યુનોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!