Thursday, April 18, 2024
HomeGujaratમોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ.

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ શિવપ્રેમ હાઈટ્સમાં રહેતા ભીખુભાઈ પંચાણભાઈ ખાંટ (ઉ.વ.૬૩)ને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબીટીસની બીમારી હોય જે બીમારીથી કંટાળી જઈ પોતે પોતાના રહેણાંક ફ્લેટમાં ત્રીજા માળે ગેલેરીમાંથી દોરડા વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા તેનું મેત નિપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!