Friday, April 26, 2024
HomeGujaratમોરબી શહેરના છાત્રાલય રોડ ઉપર પાણીના ટાંકામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત

મોરબી શહેરના છાત્રાલય રોડ ઉપર પાણીના ટાંકામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના છાત્રાલય રોડ ઉપર રહેતા કસ્તુરબેન પ્રાણજીવનભાઈ ગામી(ઉ.વ.૫૫) નામના વૃધ્ધા આજે સવારે તેમના ઘેર ફળિયામાં આવેલા પાણીના ટાંકામાં પાણી ભરવા માટે નીચા નમ્યા હતા. ત્યારે અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નિપજવા અંગે નોંધ દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!