Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી રામધન આશ્રમ ખાતે ફક્ત બહેનો માટે ઋષિ પાંચમ નિમિતે સ્નાન વ્યવસ્થા...

મોરબી રામધન આશ્રમ ખાતે ફક્ત બહેનો માટે ઋષિ પાંચમ નિમિતે સ્નાન વ્યવસ્થા ગોઠવાઈ

હિંદુ ધર્મમાં ઋષિ પંચમીને એક શુભ તહેવાર માનવામાં આવે છે. આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્ત્વ રાખે છે. જેને લઈ મોરબી ખાતે આવેલ રામધન આશ્રમમાં ફક્ત બહેનો માટે સ્નાન તેમજ ફરાળનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ભાવિક બહેનોને મુકેશ ભગત દ્વારા વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

તેમજ આશ્રમ ખાતે આગામી તા.01-09-2022ના રોજ ભાદરવી અગિયારસનાં રામદેવપીરના નેજા હેઠળ યજ્ઞ,પાઠ,ભજન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!