Saturday, April 20, 2024
HomeGujaratકોરોનાના વધતા સંક્રમણને પગલે મોરબીનાં રામધન આશ્રમ ખાતે 30 એપ્રિલ સુધી ભજન-પ્રસાદ...

કોરોનાના વધતા સંક્રમણને પગલે મોરબીનાં રામધન આશ્રમ ખાતે 30 એપ્રિલ સુધી ભજન-પ્રસાદ બંધ

કોરોનાના વધતા સંક્રમણને પગલે લોકોની અસ્થાનું કેન્દ્ર એવા રામધન આશ્રમ ખાતે આવનારી બીજના દર્શન તેમજ ભજન, પ્રસાદ સહિતના તમામ આયોજનો 30 એપ્રિલ સુધી મુલત્વી રાખવામાં આવ્યા હોવાનું આશ્રમના મુકેશ ભગતની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે જેની દરેક ભાવીકજનોને નોંધ લેવા અપિલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!