Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીમાં ત્રાજપર ચોકડી નજીક કાર નો થયો અકસ્માત:ત્રણ યુવાનો થયા ઇજાગ્રસ્ત

મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક કાર નો થયો અકસ્માત:ત્રણ યુવાનો થયા ઇજાગ્રસ્ત

મોરબીના ત્રાજપર ચોકડી નજીક અકસ્માત થયાની ઘટના સામે આવી છે. મુખ્ય હાઇવે પરથી કાર રેલીંગ તોડી સર્વિસ રોડ પર ખાબકી હતી. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઇને મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અક્સ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં ત્રાજપર ચોકડી નજીક અકસ્માત થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મુખ્ય હાઇવે પર કાર રેલીંગ તોડી સર્વિસ રોડ પર ખાબકી હતી.

જેમાં કારમાં સવાર ત્રણ યુવાનો ઈજા ગ્રસ્ત થયા હતા. ધોરાજી મોટી મારડ ગામના ચિરાગભાઈ વિઠલભાઈ હદવાણી, જૂનાગઢના ડુંગરી ગામના અંકિત હસમુખભાઈ ડેડકિયા અને કોડીનારના સચિન વાળા ઇજાગ્રસ્ત થયો છે. જેને લઇને મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!