Thursday, April 25, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના ખીજડિયારાજ ગામે વોંકળામાં ડૂબી જવાથી બાળકનું મોત 

વાંકાનેર તાલુકાના ખીજડિયારાજ ગામે વોંકળામાં ડૂબી જવાથી બાળકનું મોત 

વાંકાનેરના ખીજડિયારાજ ગામે વોકળામાં ડૂબી જવાથી બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ખીજડિયારાજ ગામે આવેલ સીમમાં વાડીમાં રહીને ખેતમજૂરી કરતા કરણભાઈ માળીનો છ વર્ષનો પુત્ર શિવજી પાણી ભરેલા વોકળામાં અચાનક ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી બાળકના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!