Friday, March 29, 2024
HomeGujaratકૃષ્ણનગર ( કોયલી) ગામે વીજ શોક લાગતા કેબલ ના ધંધાર્થી નું મોત

કૃષ્ણનગર ( કોયલી) ગામે વીજ શોક લાગતા કેબલ ના ધંધાર્થી નું મોત

મોરબી તાલુકાના આમરણ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર ગામે ડીસ કનેક્શન નો કેબલ રિપેર કરવા થાંભલે ચડેલા યુવાનને વીજશોક લાગતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે
આ અંગેની માહિતી મુજબ ડીસ કનેક્શન વ્યવસાય કરતા અને ટંકારાના મીતાણા ગામે રહેતા હિતેશભાઈ રમિયાભાઈ કુંભારવાડિયા ગામનો યુવાન ગઇકાલે કૃષ્ણનગર કોયલી ગામે વીજ વાયર રીપેરીંગ કરવા માટે ગયા હતા ત્યારે થાંભલે ચઢી વાયર રિપેર કરતી વેળાએ વીજશોક લાગતા નીચે પટકાતા સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું બનાવ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા હેડ કોસ્ટેબલ એમ જે કહાગ્રા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!