Friday, April 26, 2024
HomeNewsAvsannondh & Besnuમૂળ ધ્રોલ અને હાલ આમરણ નિવાસી મિલનભાઈ રાઠોડનું અવસાન

મૂળ ધ્રોલ અને હાલ આમરણ નિવાસી મિલનભાઈ રાઠોડનું અવસાન

મૂળ ધ્રોલ હાલ આમરણ નિવાસી વાળંદ મિલન રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૯) તે રમેશભાઈ નાનજીભાઈ રાઠોડ (આમરણ સરકારી દવાખાના વાળા)ના નાના પુત્ર, ભાવિનભાઈ (અમદાવાદ)ના નાના ભાઈ તેમજ નવીનભાઈ(ધ્રોલ)ના નાનાભાઈના પુત્રનું દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૧૭/૦૧/૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી આમરણ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!