Thursday, April 25, 2024
HomeGujaratડીવાયએસપી આઈ.એમ.કોંઢીયાએ વડીલોનાં આશીર્વાદ મેળવી ચાર્જ સંભળાયો

ડીવાયએસપી આઈ.એમ.કોંઢીયાએ વડીલોનાં આશીર્વાદ મેળવી ચાર્જ સંભળાયો

મોરબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવનાર આઈ.એમ.કોંઢીયાને ડીવાયએસપીનું તાજેતરમાં પ્રમોશન આપી અમદાવાદ ખાતે બદલી કરતા તેઓએ ફરજના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલ ઘરડાઘર ખાતે વૃદ્ધોને ચા-નાસ્તો અને ભોજન કરાવીને આશીર્વાદ મેળવીને ડીવાયએસપી તરીકેના પ્રથમ દિવસની શરૂઆત કરી હતી. મોરબી ખાતે ફરજ બજાવનાર પીઆઇ આઈ.એમ.કોંઢીયાએ સેવાકીય પ્રવૃત્તિ કરી નવી જવાબદારી સાંભળી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!