Sunday, August 16, 2026
HomeGujaratસિંધાવદર ગામે ખરાબામાં તીનપત્તીનો ખેલ ખેલતા પાંચ જુગારી ઝડપાયા

સિંધાવદર ગામે ખરાબામાં તીનપત્તીનો ખેલ ખેલતા પાંચ જુગારી ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસની રેઈડમાં રોકડા રૂ.૬૦,૨૦૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર વિસ્તારમાં સમર્પણ આશ્રમ તરફ જતા રસ્તા પાસે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મહમદભાઈ આહમદભાઈ શેરસીયા ઉવ.૫૪ રહે.જુની કલાવડી તા.વાંકાનેર, ફૈઝલભાઈ ઈસ્માઈલભાઈ શેરસીયા ઉવ.૪૦ રહે.મુમના શેરી વાંકાનેર, જાવેદભાઈ મહમદભાઈ શેરસીયા ઉવ.૩૨રહે.સિંધાવદર તા. વાંકાનેર, દિનેશભાઈ ચતુરભાઈ વોરા ઉવ.૪૪ રહે.રાતીદેવળી તા. વાંકાનેર તેમજ મુંબીનભાઈ હુસેનભાઈ પરાસરા ઉવ.૩૬ રહે.તીથવા તા.વાંકાનેર વાળાને કુલ રૂ.૬૦,૨૦૦/-રોકડા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!