Saturday, April 20, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકાનાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ પરપ્રાંતીય યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાનાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ પરપ્રાંતીય યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.વાંકાનેર તાલુકામાં આવેલ લાલપર ગ્લોશી કોટેક્ષના લેબર ક્વાર્ટરમાં રામવીર અનાસીંગ રાજપૂત (ઉ.વ. 21, રહે-હાલ લાલપર ગ્લોશી કોટેક્ષ, મુળ રહે-ખકરઇ, તા-ત્રીલોકપુર, જી- અલીગઢ, રાજ્ય-યુપી)એ ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!