Tuesday, April 23, 2024
HomeGujaratગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે ૯૨ વર્ષની વયે નિધન થયું છે ત્યારે રાજકીય આલમ સાથે સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે

- Advertisement -
- Advertisement -

ગુજરાતના રાજકારણમાં સન્માન સાથે લેવાતું નામ એવા કેશુબાપાનું આજરોજ નિધન થયું છે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ માં સારવાર ચાલતી હતી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તબીયત વધુ બગડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા કેશુબાપાના અવસાન સાથે ગુજરાતમાં રાજકારણના એક યુગનો અસ્ત થયો છે ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામહ સમાન કેશુબાપાને તમામ રાજકીય પક્ષોના આગેવાનો શ્રદ્ધા સુમન પાઠવી રહ્યા છે અને તેમના અવસાન પર ઘેરો શોક વ્યક્ત કરી રહ્યા છે

કેશુભાઈ પટેલનાં ચરણોમાં મોરબી મિરર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!