Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં પરશુરામધામ ખાતે શરદપુનમની સંધ્યાએ રાસગરબાનું આયોજન

મોરબીમાં પરશુરામધામ ખાતે શરદપુનમની સંધ્યાએ રાસગરબાનું આયોજન

મોરબી શ્રી પરશુરામધામ ટ્રસ્ટ દ્વારા આગામી તા.31/10/2020,શનિવાર એટલે કે શરદપુનમની સંધ્યાએ બ્રહ્મસમાજ માટે કોવિડ ૧૯ ગાઈડલાઈનના સંપુર્ણ પાલન અને નિયમો સાથે અને સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી રાસગરબાનું આયોજન કરવામાં આવેલ છે આ રાસગરબા કાર્યક્રમમાં જોડાવા બ્રહ્મસમાજના પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે એવું શ્રી પરશુરામધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની યાદીમાં જણાવાયું છે સાથે આવનારા તમામ લોકો માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની પણ અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!