Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીનાં કૃષ્ણનગર(કોયલી) ગામે પાણીની કુંડીમાં પડી જતા બાળકીનું મોત

મોરબીનાં કૃષ્ણનગર(કોયલી) ગામે પાણીની કુંડીમાં પડી જતા બાળકીનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કૃષ્ણનગર(કોયલી) ગામે રહેતા મહેશભાઈ કટારીયાની દોઢ વર્ષની દીકરી કનિષ્ઠા વાડીમાં પાણીની કુંડીમાં પડી જતા તેનું મૃત્યુ થયું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!